Poojan parekh

Poojan parekh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Poojan parekh, Grocers, Sarangpur, Barvala.

"મારુ જીવવું ૫ણ તિરંગાના નામે,મરવું ૫ણ તિરંગાના નામે જ થશેજો હું આગલો જન્મ લઈશ તો ૫ણ મારો દેશ હિન્દુસ્તાન જ હશે "૧૧ ઓગસ્...
09/08/2026

"મારુ જીવવું ૫ણ તિરંગાના નામે,મરવું ૫ણ તિરંગાના નામે જ થશે
જો હું આગલો જન્મ લઈશ તો ૫ણ મારો દેશ હિન્દુસ્તાન જ હશે "

૧૧ ઓગસ્ટ ને મંગળવાર ના રોજ યોજાનાર અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghaviજી ની વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગર ખાતે યોજાનાર ભવ્ય તિરંગા યાત્રા ના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે મહાનગર યુવા મોરચા ની બેઠક યોજાઈ.

આ બેઠકમાં વડોદરા ના સાંસદ BJYM Gujarat ના અધ્યક્ષ શ્રી Dr. Hemang Joshiજી, મહાનગર ના અધ્યક્ષ શ્રી Prerak Shahજી,મહાનગર ના ઉપાધ્યક્ષ અને કાયઁક્રમ ના ઇન્ચાર્જ શ્રી Vinay Desaiજી,મહામંત્રી શ્રી Dr Naresh K Desaiજી,મહાનગર યુવા મોરચાના અધ્યક્ષ શ્રી Ketu Patelજી,ઉપાધ્યક્ષ અને પ્રભારી શ્રી Sachin Prajapati જી, શ્રી Adv Kuldeep Barotજી,મહાનગર ના મંત્રી અને યુવા મોરચા ના પ્રભારી શ્રી Hemant Magreજી, મહાનગર યુવા મોરચા ના મહામંત્રી શ્રી Akash Gehlot,Maharshi Pathak Bhudevજી,ઉપાધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા ના પ્રભારી શ્રી Apurva Shuklaજી અને યુવા મોરચા ની સાથી ટીમ તથા દરેક વોર્ડ ના પ્રમુખ અને મહામંત્રી,શહેર કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

"નશામુક્ત યુવા–વિકસિત ભારતનો મજબૂત સંકલ્પ"માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ સમગ્ર દ...
02/08/2026

"નશામુક્ત યુવા–વિકસિત ભારતનો મજબૂત સંકલ્પ"

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં શરૂ થયેલ અભિયાન માત્ર એક ઝુંબેશ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણનું જનઆંદોલન છે.

આજ રોજ BAPS Swaminarayan Sanstha સ્વામિનારાયણ સંસ્થાના શાહીબાગ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના વરિષ્ઠ સંત શ્રી ઈશ્વરચરણ સ્વામી, BJP Gujarat ના પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Vishwakarma જી ની ઉપસ્થિતિમાં નરેન્દ્રભાઈ નો લાઇવ સંવાદ નિહાળવાનો તેમજ પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

આ કાર્યક્રમમાં AMC-Amdavad Municipal Corporation ના મેયર શ્રી Hitesh Barot જી,મહાનગર ના અધ્યક્ષ શ્રી Prerak Shah જી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી Kamlesh Patelજી,BJYM Gujarat ના મહામંત્રી શ્રી Dr Naresh k Desai જી,મહાનગર ના મહામંત્રી શ્રી Darshak Thakar જી,શ્રી Gautam Kathiriyaજી, શ્રી Umang Nayakજી તથા યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી Ketu Patel જી અને મહામંત્રી શ્રી Akash Gehlot જી ઉપસ્થિતિ પ્રેરણાદાયી રહી.

આવો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાનને જનજન સુધી પહોંચાડીને નશામુક્ત યુવા, સશક્ત સમાજ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર બનાવવા સહભાગી બનીએ.

"નશો છોડો, રાષ્ટ્ર જોડો." 🇮🇳

# 🇮🇳

Breaking News | केंद्र सरकार के आश्वासन के बाद सोनम वांगचुक ने अनशन तोड़ दिया है. बता दें कि सरकार की ओर से जेपी नड्डा औ...
23/07/2026

Breaking News | केंद्र सरकार के आश्वासन के बाद सोनम वांगचुक ने अनशन तोड़ दिया है. बता दें कि सरकार की ओर से जेपी नड्डा और जितेंद्र सिंह सोनम वांगचुक से बात करने मेदांता हॉस्पिटल पहुँचे थे.

🪷☕️વિચારોનો સમન્વય એટલે “ચાય પે ચર્ચા” ☕️🪷ગતરોજ BJYM Gujarat ના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ Dr. Hemang Joshi (Member of P...
10/07/2026

🪷☕️વિચારોનો સમન્વય એટલે “ચાય પે ચર્ચા” ☕️🪷

ગતરોજ BJYM Gujarat ના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ Dr. Hemang Joshi (Member of Parliament) જી એ કણાઁવતી મહાનગર ખાતે કાયઁકતા સાથે બોક્સ ક્રિકેટ માં ક્રિકેટ ની રમત નો આનંદ માણ્યો.

સાથે નરોડા વિધાનસભા અને નિકોલ વોર્ડ યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે ચાય પે ચર્ચા યોજી સંગઠનાત્મક વિષયો પર માર્ગદર્શન આપ્યું.

આજ રોજ ભારત દેશ ના માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ ના યશસ્વી કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કણાઁવતી ...
10/06/2026

આજ રોજ ભારત દેશ ના માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ ના યશસ્વી કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કણાઁવતી મહાનગર યુવા મોરચા દ્વારા"એક પેડના કે નામ" વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.

કાર્યક્રમ માં AMC-Amdavad Municipal Corporation ના દંડક શ્રી Atul Mishraજી,કણાઁવતી મહાનગર યુવા મોરચા ના પ્રમુખ શ્રી Ketu Patelજી,મહામંત્રી Akash Gehlotજી,Maharshi Pathak Bhudevજી,ઉપપ્રમુખ અને લોકસભા ના પ્રભારી Apurva Shuklaજી તથા શહેર યુવા મોરચાની ટીમ અને વોર્ડ ના પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ,શહેર કારોબારી સભ્ય શ્રી ઓ હાજર રહી વૃક્ષારોપણ કર્યું.

અમદાવાદ ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા સંચાલિત ભવ્ય હોસ્ટેલ ભવનનું લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિત...
28/05/2026

અમદાવાદ ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા સંચાલિત ભવ્ય હોસ્ટેલ ભવનનું લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં થયું.

આશરે 4 લાખથી વધુ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં પથરાયેલું, 400થી વધુ રૂમ અને 1600થી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું આ આધુનિક ભવન સમાજના દીકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને આકાર આપશે.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન અને સમગ્ર સમાજને આ સુંદર કાર્ય બદલ ખૂબ-ખૂબ અભિનંદન.

ભારતીય જનતા પાર્ટીના ઘાટલોડિયા વોર્ડના પૂર્વ મહામંત્રી અને ભાઈ શ્રી  જી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.ઇશ્વર આપને દીર્ઘ...
13/05/2026

ભારતીય જનતા પાર્ટીના ઘાટલોડિયા વોર્ડના પૂર્વ મહામંત્રી અને ભાઈ શ્રી જી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

ઇશ્વર આપને દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના કરું છું.

આજે રોજ વડોદરાની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી  સાહેબના વરદહસ્તે 'સરદારધામ-3' સંકુલનું લોકાર્પણ સંપન્ન થયું.આ નૂત...
12/05/2026

આજે રોજ વડોદરાની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી સાહેબના વરદહસ્તે 'સરદારધામ-3' સંકુલનું લોકાર્પણ સંપન્ન થયું.

આ નૂતન સંકુલ સમાજના તેજસ્વી યુવાનો માટે પ્રગતિનું દ્વાર બનશે. અહીં મળનારી અત્યાધુનિક સુવિધાઓ દ્વારા દીકરા-દીકરીઓ પોતાના સપનાઓને સાકાર કરી રાષ્ટ્રનિર્માણમાં પાયાનું યોગદાન આપશે.

"જન સેવા એ જ પ્રભુ સેવા "આજ રોજ ઘાટલોડિયા વિધાનસભા મા આવતા ગોતા વોર્ડ ખાતે ગરમી મા પ્રજા ને ઠંડક આપવા અને સેવા ભાવનાથી ભ...
10/05/2026

"જન સેવા એ જ પ્રભુ સેવા "

આજ રોજ ઘાટલોડિયા વિધાનસભા મા આવતા ગોતા વોર્ડ ખાતે ગરમી મા પ્રજા ને ઠંડક આપવા અને સેવા ભાવનાથી ભરપૂર છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં કણાઁવતી મહાનગર અધ્યક્ષ શ્રી જી, ગોતા વોર્ડના કોર્પોરેટર શ્રી .54 જી,મહાનગર યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા ના પ્રભારી શ્રી જી,ગોતા વોર્ડ ના પ્રમુખ શ્રી .vyasbjp જી મહામંત્રી શ્રી ઓ,પૂર્વ પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ-કાઉન્સિલરશ્રીઓ,યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ,સાથી કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યાં.


"સેવા પરમો ધર્મ "આજ રોજ ઘાટલોડિયા વિધાનસભા મા આવતા ઘાટલોડિયા વોર્ડ ખાતે ગરમી મા પ્રજા ને ઠંડક આપવા અને સેવા ભાવનાથી ભરપૂ...
09/05/2026

"સેવા પરમો ધર્મ "

આજ રોજ ઘાટલોડિયા વિધાનસભા મા આવતા ઘાટલોડિયા વોર્ડ ખાતે ગરમી મા પ્રજા ને ઠંડક આપવા અને સેવા ભાવનાથી ભરપૂર છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં કણાઁવતી મહાનગર ના ઉપાધ્યક્ષ અને ઘાટલોડિયા વોડઁ ના કાઉન્સિલર શ્રી Pravin Ambalal Patelજી,મહાનગર યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા ના પ્રભારી શ્રી Apurva Shuklaજી,કારોબારી સભ્ય શ્રી દશઁનભાઈ પટેલ, વોર્ડ ના મહામંત્રી શ્રી ઓ, પૂર્વ પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ, કાઉન્સિલરશ્રીઓ,યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ,સાથી કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યાં.


Address

Sarangpur
Barvala
382451

Website

Alerts

Be the first to know and let us send you an email when Poojan parekh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category